9 November 2014

સમાજીક વિષયના ઉમેદવારો ના અન્યાય મામલે મહાઆંદોલન નું આયોજન .........!

ટેટ ૨ પાસ સામાજિક વિજ્ઞાન વિષયના તમામ મિત્રો ને જણાવવા નું કે ભરતી ઓછી સંખ્યામાં આવવાની સંભાવના સાથે આંદોલન માટે ગાંધીનગર  જવાનું નક્કી કરેલ છે .

તારીખ ૧૮ નવેમ્બર ના રોજ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં પોતાની નૈતિક જવાબદારી સમજી પહોચી જવું.

નોંધ :- જરૂર પડે ઉપવાસ નાં માર્ગે અંદોલન કરવાનું હોઈ ૪ થી ૫ દિવસ પણ રોકાવાનું થાય તો તે પ્રમાણે રોકાવાની તૈયારી સાથે આવવાનું થાય તેથી  જરૂરી સમાન પણ પાસે રાખવો .

કોઈ પણ સામાજિક વિજ્ઞાન નો કોઈ પણ ઉમેદવાર રહી ન જાય તે માટે તમામ પ્રકાર ના સોશિયલ મીડિયા (વોટ્સએપ,ફેસબુક ,ટેલીગ્રામ ) માં પણ આ મેસેજ વધુ માં વધુ પહોચાડવો. 

અહી જીલ્લા વાર પ્રતિનિધિ નાં નંબર પણ સામેલ છે તો તેમનો સંપર્ક કરી સાથે આવશો જેથી વધુ સગવડ પડે .

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home